શ્રી માયાભાઈ આહીર
લોકગાયક, ડાયરા કલાકાર, લોકસાહિત્યકાર, હાસ્ય કલાકાર અને વાર્તાકાર
ભાવનગર
શ્રી માયાભાઈ આહીર ગુજરાતના જાણીતા લોકગાયક, લોકસાહિત્યકાર, ડાયરા કલાકાર અને હાસ્ય કલાકાર છે. તેમણે ડાયરા, લોકવાર્તા, હાસ્ય અને સામાજિક સંદેશાઓ દ્વારા ગુજરાતી લોકસંસ્કૃતિને ગુજરાત તેમજ વિદેશોમાં પહોંચાડી છે. વિશ્વના અનેક દેશોમાં તેમના કાર્યક્રમો યોજાયા છે.
વિગત જુઓ